Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કોંગ્રેસ જયારે સત્તામાં આવશે ત્યારે રામમંદિર બનશે : હરિશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતએ કહયુ છે કે  અમે  મર્યાદા સ્થાપીત  કરવાવાળા અને બંધારણનો આદર કરવાવાળા લોકો છીએ.  કોંગ્રેસ જયારે  સતામા આવશે ત્યારે રામ મંદિર બનશે. એમણે કહ્યુ ભાજપ મર્યાદાનુ ઉલ્લંઘન કરવાવાળા પાપી છે જે મર્યાદા નષ્ટ કરશે તે મર્યાદા પુરૂષોતમ (ભગવાન રામ) ના ભકત નહી હોય

(10:38 pm IST)