Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કાશીરામની શિષ્યા છુઃ ભત્રીજાને રાજનિતીમાં લાવી મુંહતોડ જવાબ આપીશઃ માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ કહયું છે કે તે પાર્ટી સંસ્થાપક કાશીરામની શિષ્યા છે. અને પોતાના ભત્રીજા આકાશને રાજનિતીમા લાવી વિરોધીઓને  મુહતોડ જવાબ આપીશ. એમણે કહ્યું કે તે આકાશને બસપા આંદોલન સાથે જોડી એને  શીખવાનો મોકો આપશે. માયાવતીએ કહ્યું કે ઘણા વિપક્ષી અને દલિત વિરોધી પાર્ટીઓ બસપા અને સપા ના ગઠબંધનથી બેચેન છે.

 

(12:00 am IST)