Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્‍હીના જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયુ) નું નામ બદલાવી સ્‍વામિ વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય કરી દેવું જોઇએ : બીજેપીના રાષ્‍ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ

નવી દિલ્‍હી : બીજેપીના રાષ્‍ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ એ ટવિટ કરી કહ્યું કે દિલ્‍હીના જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયુ) નું નામ બદલાવી સ્‍વામી વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય કરી દેવું જોઇએ. એમણે લખ્‍યું. સ્‍વામી વિવેકાનંદ ભારતની વિચારધારા માટે ઉભા હતા એમના દર્શન અને મુલ્‍ય ભારતની તાકાતને દર્શાવે છે. દેશભકત સંતનું જીવન આવનારી પેઢીઓને પ્રેરિત કરશે.

(9:25 pm IST)