Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘‘મન કી બાત'' કાર્યક્રમથી ઓલ ઇન્‍ડીયા રેડિયોને ૬ વર્ષમાં થઇ રૂપિયા ૩૦ કરોડની તગડી કમાણી

એક આર.ટી.આઇ. પર જવાબ અનુસાર પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમથી ઓઇ ઇંડિયા રેડિયોને આના પ્રચાર પર ખર્ચના મુકાબલે ૪ ગણી અધિક કમાણી થઇ જવાબના મુતાબિક વિભિન્ન માધ્‍યમો દ્વારા આ કાર્યક્રમના પ્રચાર પર રૂપિયા ૭.ર૯ કરોડ ખર્ચ કર્યો જયારે છેલ્લા ૬ વર્ષમાં આનાથી એ.આઇ.આર. ને રૂપિયા ૩૦.ર૮ કરોડની કમાણી થઇ .

(8:36 pm IST)