Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યા કેસના નિર્ણયમાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને ઝેડ સિક્યોરિટીનો આદેશ : જીવનું જોખમ

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ અંગે સુપ્રિમકોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો તેના એક સભ્ય જસ્ટિસ અબ્દુલ નઝીરને ઝેડ સુરક્ષા આપવનો આદેશ થયો છે,કેરળના અતિવાદી સંગઠન પોપ્યુલર ફ્ર્ન્ટ ઓફ ઇન્ડિયા તરફથી  તેમની જાનને ખતરો હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે 22 જવાનો સતત તેમની સુરક્ષામાં રહેશે

(8:19 pm IST)