Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સનસનીખેજ સમાચારો મતલબ બકવાસ સમાચારો, આજે આનુ ચલણ છેઃ પ્રેસ દિવસ પર ઉપરરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની પ્રતિક્રિયા

        ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ નેશનલ પ્રેસ દિવસ પર કહ્યું છે કે સનસનીખેજ સમાચારોનો મતલબ થાય છે બકવાસ સમાચારો, આજ આવી જ ખબરોનું ચલણ છે.

         એમણે કહ્યું આજે બિઝનેશ ગ્રુપ, રાજનૈતિક દળ, અને હસ્તીઓ પોતાના હિતોને આગળ વધારવા માટે ટીવી ચેનલ અને અખબાર શરૂ કરી રહ્યા છે. પત્રકારિતાના મૂળભુત સિધ્ધાંત ધીરે ધીરે ખત્મ થઇ રહ્યા છે.

(12:00 am IST)