Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ચૂંટણી પંચે છતીસગઢ સરકારના જનસંપર્ક પ્રમુખને પદ પરથી હટાવ્યા

ચૂંટણી પંચે શનિવારે છત્તીસગઢ સરકારના રાજયના જનસંપર્ક અધિકારી એસ રાજેશ ટોપ્યોને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. ટોપ્યો પર કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ સ્ટીંગ ઓપરેશન કરાવવા માટે પૈસાની લેતીદેતીનો આરોપ છે. અને આ સંબંધમાં એક ટેપ પણ ધ્યાનમાં આવી છે. રાજયમાં બીજા ચરણનું મતદાર ર૦ નવેમ્બરના થશે.

(11:40 pm IST)