Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વડાપ્રધાન મોદી પર ચિંદમ્બરનો પલટવારઃગાંધી-નહેરૂ પરિવાર સિવાય 15 કોંગ્રેસ અધ્યક્ષના નામ ગણાવ્યા

નવી દિલ્હી :શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ પીએમ મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં જનતાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, નહેરુના કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો તો એક વખત 5 વર્ષ માટે પોતના પરિવાર વગર કોઈ અન્યને પાર્ટીના અધ્યક્ષ બનાવી જુઓ જેના પર ટ્વીટ કરી ચિદમ્બરમે મોદીની યાદ શક્તિ પર સવાલ કરતા કહ્યુ કે, 1947માં આઝાદી પછી કોંગ્રેસના 15 એવા અધ્યક્ષ હતા જેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી નહોતા.

(11:44 am IST)