Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આરબીઆઇ ની સ્વાયતતા બચાવવા માટે આરબીઆઇ ગવર્નર ઉર્જીત પટેલની પ્રશંસા કરતા ઉદ્યોગપતિ રાહુલ બજાજ

સરકારે આરબીઆઇ એકટની ધારા-૭ નો ઉપયોગ કરી પોતાના નિર્ણયો આરબીઆઇ પર બંધ બેસાડી ન દેવાય ૧૯ નવેમ્બરે મળનારી બેઠક માટે એમણે કહ્યુ જો સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે તો આ મામલો મુશ્કેલ બની જશે.

(1:08 pm IST)