Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

છત્તીસગઢ અંબિકાપુરમાં ચૂંટણી રેલી કોંગ્રેસને દુઃખ એ છે કે એક ચા વાળો દેશનો પ્રધાનમંત્રી બની ગયોઃ નરેન્દ્રભાઇ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે પરિવારથી અલગ કોઇ નેતા પ વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહે ત્યારે માનવામા આવે કે જવાહરલાલ નેહરૂએ ત્યાં લોકતંત્ર સ્થાપિત કર્યુ છે.

 

(1:08 pm IST)