Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ર૪ કલાકમાં પીએમસી બેન્‍કના ૩ ખાતાધારકોના મોતઃ ર ને હાર્ટ એટેક, એકએ નિંદરની ગોળીઓ ખાધી

     છેલ્લા ર૪ કલાકમાં પીએમસી બેન્‍કના ત્રણ ખાતાધારકોના મોત થયા છે.  પોલીસએ કહ્યું કે સંજય ગુલાટી અને ફટોમલ પંજાબીનુ મોત અત્‍યાધિક તનાવને કારણે હાર્ટ એટેકથી થયુ જયારે ડિપ્રેશન થી પીડિત ડો. નિવેદિતા બિજલાણીએ  નીંદરની વધારે ગોળીઓ ખાવાથી થયુ હતુ.

     આરબીઆઇએ પીએમસી ખાતાધારકોને ૬ મહીનામા રૂ. ૪૦૦૦૦ ઉપાડવાની અનુમતિ આપી છે. મૃતક સંજય ગુલાટીના પરિવારના પીએમસી બેન્‍કમા રૂ. ૯૦ લાખ છે.

(12:00 am IST)