Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સબરીમાલા મંદિરના દરવાજા તમામ મહિલા માટે ખુલ્લા

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેરળના સબરીમાલા મંદિરના દરવાજા તમામ ઉંમરની  મહિલાઓના પ્રવેશ માટે  ખોલવામાં આવ્યા. જયારે  ચૂકાદાના વિરોધમાં થયેલ હિંસક તોફાનોને કારણે આસપાસના વિસ્તારોમાં ૧૪૪ કલમ લગાડવામાં આવી. મંદિરના દરવાજા રર ઓકટો. સુધી ખુલ્લા રહેશે.

(10:43 pm IST)