Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ભાજપ ઉત્તર ભારતમાં રામ અને હવે કેરળમાં અયપ્પાને નામનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે:સુનિલકુમાર

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે વિરોધ પ્રદર્શનો વચ્ચે કેરળના કૃષિ પ્રધાના પ્રહાર

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે વિરોધ પ્રદર્શનો વચ્ચે કેરળના કૃષિ પ્રધાન સુનિલ કુમારે ભાજપ ર આકરા પ્રહાર કર્યા છે કેરળના કૃષિ પ્રધાને કહ્યુ છે કે ભાજપ ઉત્તર ભારતમાં રામનો ઉપયોગ કરે છે અને હવે ભાજપ કેરળમાં અયપ્પાના નામનો ઉપયોગ કરે કારણ કે કેરળમાં રામ નહીં.પણ અયપ્પાનું નામ ચાલે છે. કેરળના લોકો બધું જ સમજે છે.   

 તેમણે કહ્યુ છે કે તેઓ ભાજપ-કોંગ્રેસને પડકાર ફેંકે છે કે તેઓ આ મુદ્દા પર ઓર્ડિનન્સ પારીત કરાવે.  કેરળના કૃષિ પ્રધાન સુનિલ કુમારે લગાવ્યો છે. તેમણે ભાજપ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

(7:56 pm IST)