Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ચક્રવતી તોફાન ''તિતલી''ને કારણે ઓરીસ્સામાં ૨૭ લોકોના મોતઃ ૫૭ લાખથી વધારે લોકો અસરગ્રસ્ત

ઓરીસ્સામાં ચક્રવતી તોફાન ''તિતલી''ના અને ત્યારબાદ આવેલ પૂરના કારણે મરવાવાળાની સંખ્યા ૨૭ થઇ ગઇ જયારે રાજયના ૧૬ જિલ્લામાં ૫૭ લાખથી વધારે લોકો પ્રભાવિત થયા અને ૩-૬ લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોચાડવામાં આવ્યા જયારે ''તિતલી''ના કારણે રાજયમાં ૨.૩૪ લાખ હેકટરમાં ખેતીનો પાક બર્બાદ થઇ ગયો

(12:00 am IST)