Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સામાન ખોવાઇ જવાના મામલે બ્રિટીશ એયરવેજ યાત્રીકને ૯૦,૦૦૦ નું વળતર આપશે

ઉપભોકતા ફોરમ દ્વારા વર્ષ ર૦૦૭ માં ચેન્નાઇથી અમેરિકા જઇ રહેલ યાત્રીક સુમંત સુબ્રમનિય નો સામાન ખોવાઇ ગયેલ આ મામલે બ્રિટીશ એયરવેજ ૯૦,૦૦૦ નું વળતર આપશે. સુમંતે જણાવ્‍યું કે એરલાઇન ને વળતરના મામલે રૂા. ૪૧૬૧૦ ની આપવાની હિમાયત કરેલી પરંતુ એમનો સામાન ગોતવાનો કોઇ પ્રયાસ કરેલ નથી.

(12:12 am IST)