Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હું કોઇની ફોઇબા નથી, સન્માનજનક સીટ હશે તો જ ગઠબંધન: માયાવતી

કેટલાંક લોકો રાજકીય લાભ ખાટવા માટે તેમનું નામ મારી સાથે જોડે છે.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના આદેશ પછી 13-એ માલ એવન્યૂ સ્થિત સરકારી બંગલો છોડીને 7 માલ એવન્યૂના નવા બંગલામાં પ્રવેશ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમ માયાવતીએ કહ્યું કે, લોકો રાજકીય ફાયદો ઉઠાવવા માટે મારી સાથે સંબંધ બનાવવા માગે છે અને મને ફઈબા કહે છે. માયાવતીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાંક લોકો રાજકીય લાભ ખાટવા માટે તેમનું નામ મારી સાથે જોડે છે.

 

(9:35 pm IST)