Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હું 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર નહીં કરું : બાબા રામદેવની ચીમકી

નવી દિલ્હી :યોગાગુરુ બાબા રામદેવે જણાવ્યુ હતુ કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહી કરે. વડાપ્રધાન નરેદ્ર ભાઈ  મોદીની ખતરાની ઘંટડી વગાડતા બાબા રામદેવે જણાવ્યુ કે, જો મોંઘવારી અને ભાવવધારો કન્ટ્રોલમાં નહીં આવે તો, સરકારને તે મોંઘુ પડશે. તેમણે કારણ જણાવતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી હું રાજકારણથી દૂર રહ્યો છું.

(6:15 pm IST)