Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીના નિધનથી બોલીવુડમાં શોકમગ્ન : દિગ્ગ્જ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરૂવારે સાંજે નિધન થયું છે. તેઓના નિધનથી દેશમાં ઘેરો શોક છવાયો છે અટલજીના નિધનના કારણે દેશના અનેક ક્ષેત્રે શોકની લાગણી છવાઈ છે ત્યારે બોલીવુડ પણ શોકમગ્ન થયું છે

  બોલિવૂડથી પણ એટલાજીનો ગાઢ સંબંધ છે અટલજી આ દુનિયાને વિદાય કરી ચુક્યા ત્યાર બાદ બોલીવુડની તમમ દિગ્ગજ હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર આઘાત વ્યક્ત કર્યો. હતો

   બોલીવુડના બોમન ઈરાની,સંજયદત્ત,ઈશા ગુપ્તા,દિવ્ય દત્તા,રાજપાલ યાદવ,અન્ના સામી સહિતનાએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી છે

(8:43 am IST)