Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભારતએ જારી ન કરવા જોઇએ વિદેશી મુદ્રા બોન્ડસઃ આરએસએસની સ્વદેશી જાગરણ મંચની ટિપ્પણી

 આર.એસ.એસ.ની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચના સહ સમન્વયક અશ્વની મહાજનએ સરકારથી એમના વિદેશી મુદ્રા બોન્ડસના વેચાણથી રકમ મેળવવાના નિર્ણય પર પુનઃવિચાર કરવા કહ્યું છે.

એમણે કહ્યું કે બજેટની ઘટની ભરપાઇ માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઋણ લેનારા દેશોનો અનુભવ સારો નથી. એમણે કહ્યું અમને ભરોસો છે કે સરકાર આને પરત લઇ લેશે.

રઘુરામ રાજનએ પ આ યોજનાનો વિરોધ કર્યો છે.

(11:32 pm IST)