Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મારે સેનાને કહેવું જોઇતું હતું કે રાહુલને લઈને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપે:મનોહર પરિકર

નવી દિલ્હી :ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકારણ રમવાનું શરૂ થઈ ગયુ છે. સોમવારે સાંજે ભાજપા કાર્યકર્તાઓની બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે, "વિપક્ષી પાર્ટીઓ કહે છે કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. તો મારે શુ તેમને સાથે લઈ જવાના હોય. મારે સેનાને કહેવું જોઇતુ હતું કે રાહુલ ગાંધીને સાથે લઇ જાઓ અને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપે."

(2:26 pm IST)