Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બહારનો નાસ્તો લઈ જવાની છૂટથી મલ્ટિપ્લેક્સિસને થશે કરોડોનું નુક્સાન

નવી દિલ્હી :ભારતમાં મલ્ટિપ્લેક્સોની કમાણીમાં ફૂડ અને બેવરેજને કારણે 25 ટકા જેટલો વધારો થયો છે. એ કારણે જ મલ્ટિપ્લેક્સોમાં બહારનો નાસ્તો લઈ જવાની છૂટ મળવાથી મલ્ટિપ્લેક્સોની કમાણીને ઘણો મોટો ફટકો વાગશે. મલ્ટિપ્લેક્સો ગ્રાહકોને બહારથી નાસ્તો લઈ જતા રોકી શકશે નહીં અને જો તેમ કરવામાં આવશે તો પગલાં લેવામાં આવશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ પડશે.

(1:34 pm IST)