Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રામ મંદિર નિર્માણના કાર્યમાં વિલબ થશે તો આંદોલનનો રસ્તો અપનાવાશેઃ નૃત્યગોપાલ

શ્રીરામ જન્મભૂમિ ન્યાયના અધ્યક્ષ અને મણીરામ દાસ છાવણીના મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું છે કે, જો રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવામાં ઢીલ મૂકવામાં આવી તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે. મહંત દાસે કહ્યું હતું કે, અભયદાતા હનુમાન મંદિર જાનકી ઘાટમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સહયોગ મંચના બેનર પર એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરી રહ્યા હતા.

(12:00 am IST)