Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

તિરૂપતિ બાલાજી મંદિરમાં શખ્સએ ચડાવ્યા રૂ. ર કરોડની કીમંતના સોનાના હાથઃ ચડાવનાર શખ્સ કાપડનો વેપારી છે

તામિલનાડૂના એક શખ્સએ તિરૂપતિ બાલાજી મંદિરમાં રૂ. ર.રપ કરોડની કીંમતના સોનાના બે હાથ ચડાવ્યા છે.  મંદિરના પ્રબંધન કરવાવાળા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનના અધિકારીઓને શનિવારના સુપ્રભાત સેવા દરમ્યાન આ હાથ સોંપ્યા હતા. અમેરિકા જઇ વસેલા બે પ્રવાસી ભારતીય (એનઆરઆઇ) એ ગયા વર્ષે જુલાઇમાં મંદિરને ૧૩.પ કરોડ દાનમાં આપ્યા હતા.

(10:39 pm IST)