Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પ્રજ્ઞા સહિત માલેગાંવ બ્લાસ્ટ કેસના બધા આરોપીઓને દર અઠવાડીયે કોર્ટમાં રજૂ કરવા આદેશ

     મુંબઇમાં આવેલ એનઆઇએની વિશેષ અદાલતએ ર૦૦૮ ના  માલેગાંવ બ્લાસ્ટ મામલાના આરોપીઓની ગેરહાજરી પર નારાજી જાહેર કરતા બધા આરોપીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કોર્ટમાં  રજૂ કરવાનો આદેશ કર્યો છે. મામલાના આરોપીઓમાં ભોપાલ લોકસભા સીટથી બીજેપી પ્રત્યાંશી સાધ્વી પ્રજ્ઞા સિંહઠાકુર પૂર્વ લેફટનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય સામેલ છે.

(12:21 am IST)