Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જયાં તોડવામા આવી ત્યાંજ લગાવશુ વિદ્યાસાગરની પંચધાતુની ભવ્ય મુર્તિઃ પીએમ મોેદી

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે  કલકતામા બીજેપી અધ્યક્ષ અમીત શાહના રોડ શો દરમ્યાન જે જગ્યાએ ટીએમસીના ઝુંડોએ  સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની  મૂર્તિ તોડી હતી ત્યાંજ એમની પંચધાતુની મૂર્તિ લગાવાશે. પ્રધાનમંત્રીએ  કહ્યું કે વિદ્યાસાગરની મૂર્તિ તોડવાવાળા ટીએમસી કાર્યકર્તાઓને કઠોરથી કઠોર સજા આપવી જોઇએ.

 

(12:00 am IST)