Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી રામ માધવના માતુશ્રીનું નિધન

નવી દિલ્હી : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય મહામંત્રી શ્રી રામ માધવના માતુશ્રી જાનકીદેવીનું ગઇકાલે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આજે હૈદ્રાબાદ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(11:38 am IST)