Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

દ્રવિડ સંગઠનએ રજનીકાંત પર લગાવ્યો સમાજ સુધારક પેરિયાર બારામાં ખોટું બોલવાનો આરોપ

દ્રવિડ વિદુથલઇ કષગમ (ડીવીકે) એ શુક્રવારના સુપરસ્ટાર રજનીકાંત પર સમાજ સુધારક પેરીયાર દ્વારા ૧૯૭૧ માં કરવામા આવેલ રેલી વિશે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો. એનાથી આના સંદર્ભમાં માફી માગવાની માંગ થઇ તથા તેના વિરૃદ્ધ કાર્યવાહીની માંગ કરતા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ.

ડીવીકે અધ્યક્ષ કોલાથુરમણીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે અભિનેતાએ સરાસર ખોટું બોલ્યા કે ૧૯૭૧ મા સલેમમા અંધવિશ્વાસ ઉન્નમુલન સંમેલનને લઇ ભગવાન રામ અને સીતાની નિર્વસ્ત્ર તસ્વીરો બતાવી હતી.

સંગઠનએ કહ્યું કે અભિનેતાએ ૧૪ જાન્યુઆરીના એક પત્રીકા કાર્યક્રમમાં આ ટીપ્પણી કરી હતી. મણીએ અભિનેતાને વગર શરતે માફી માંગવાની માગ કરી અને કહ્યૂ઼ કે એમણે સંગઠન વિરૃદ્ધ પોલીસમાં ફરીયાદ કરી.

(11:47 pm IST)