Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

૨૪ કલાકમાં કોરોનાના ૭૯૭૪ કેસઃ ૩૪૩ મોત

મુંબઈઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૭૯૭૪ કેસ નોંધાયાઃ આ દરમ્યાન ૩૪૩ લોકોના મોતઃ ૨૪ કલાકમાં ૭૯૪૮ લોકો સાજા થયાઃ હાલ ૮૭૨૪૫ એકટીવ કેસઃ સાજા થવાનો દર ૯૮.૩૮ ટકાઃ અત્યાર સુધીમાં કુલ રીકવરી ૩,૪૧,૫૪,૮૭૯: કુલ મૃત્યુ ૪,૭૬,૪૭૮: કુલ રસીકરણ ૧,૩૫,૨૫, ૬૬,૯૮૬

 

(10:33 am IST)