Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

દિલ્લીની કાનૂન વ્યવસ્થાને લઇ ચિંતિત, ગૃહમંત્રીને મળવાનો સમય માંગ્યોઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

     દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના ટવિટ કર્યુ કે દિલ્લીની બગડેલી કાનુન વ્યવસ્થાને લઇ હું ખૂબ જ ચિંતિત છુ.

        દિલ્લીમાં તૂરંત શાંતિ સ્થાપવામાં આવે. આના માટે ગૃહમંત્રી અમિત શાહને મળવાનો સમય માંગ્યો છે. રવિવારના નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ દિલ્લીમાં ઉગ્ર દેખાવો થયા હતા.

(11:48 pm IST)