Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અમે અર્થવ્‍યવસ્‍થામાં સૂસ્‍તી પહેલા જ સંવેદનાથી દર ઘટાડવાનું શરૂ કરી દીધુ હતુઃ આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસ

           આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસએ કહ્યું છે કે કેન્‍દ્રીય બેન્‍કએ અર્થવ્‍યવસ્‍થામાં સુસ્‍તી સંવેદના ફેબ્રુઆરીથી જ નીતિગત વ્‍યાજદરો ઘટાડવાના શરુ કર્યા હતા.

            આરબીઆઇએ આ વર્ષે સતત પ વખત રેપોરેટ ઘટાડી પણ ડીસેમ્‍બરમા એને અપરિવર્તિત પ.૧પ ટકા રાખ્‍યો. દાસએ કહ્યૂં કે આરબીઆઇ આર્થિક સુસ્‍તી અને મોંધવારીથી નિપટવા માટે જે પણ જરુરી છે તે કરશે.

(11:32 pm IST)