Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

પ. બંગાળમાં સીએએ-એનઆરસી લાગૂ કરવા માટે મારી લાશ પરથી પસાર થવું પડશેઃ મમતા બેનરજીની સટાસટી

. બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને એનઆરસી વિરૂદ્ધ સોમવારના કોલકતામા વિરોધ માર્ચ કાઢી.

મમતાએ કહ્યું  એમને પヘમિ બંગાળમાં સીએએ અને એનઆરસી લાગૂ કરવા માટે મારી લાશ પરથી પસાર થવું પડશે. એમણે આગળ કહ્યું તે ઇચ્‍છે તો અમારી સરકારને બરખાસ્‍ત કરી શકે છે. અમે આત્‍મસમર્પણ નહી કરીએ. અમે ધર્મના આધાર પર ભેદભાવ નથી કરતા.

(11:28 pm IST)