Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લોકો વિરાટ કોહલી અને પ્રધાનમંત્રીને પણ નથી છોડતાઃ ટ્રોલિંગ પર અર્જુન કપુર

અર્જુનકપૂરએ ટ્રોલિંગને લઇ કહ્યું છે કે લોકો તો વિરાટ કોહલી( ક્રિકેટ કેપ્‍ટન) અને આપણા માનનીય પ્રધાનમંતરીને પણ નથી છોડતા.

હવે લોકો માટે હરકોઇ મજાકનુ સાધન બની ગયા છે. એમણે કહ્યું મને લાગે છે કે દુનિયા હવે આવી જ થઇ ગઇ છે. હવે બીજાને નીચા દેખાડવામાં લોકોને ખુશી મળવા લાગી છે.

(10:31 pm IST)