Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

છતીસગઢમાં લોકો સાફ કરી રહ્યા છે ૪૦૦ વર્ષ જુનું સરોવરઃ કહ્યું આ કામ સરકારે કરવું જોઇએ

         જગદલપુર (છતીસગઢ ) માં શુક્રવારના સ્થાનીક લોકોએ ૪૦૦ વર્ષ જુનું દલપત સાગર સરોવરનું સફાઇનુ અભિયાન શરૂ કર્યુ.

         એક સ્થાનીકે કહ્યુ જે અમે કરી રહ્યા છીએ તે પ્રશાસનએ કરવું જોઇતુ હતુ. એક અન્ય સ્થાનીકે  જણાવ્યું કે  ૧૮ - ૧૯ વર્ષ પહેલા સરકારએ  સરોવરને બચાવવા માટે અભિયાન શરુ કર્યુ હતુ પણ કાંઇ થયુ નહી.

(10:50 pm IST)