Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

શાહએ કહ્યું - ઠાકરે એ ખુલ્લામાં વાત ન કરવી જોઇએ, એટલે કે ડીલ થઇ હતીઃ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની પ્રતિક્રિયા

 

 

 ફોટો :  ૦૮ ( શાહ એ   )  

 

         કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના વચ્ચે થયેલ પ૦-પ૦ ની સમજોતીને  માની ગયા હતા.

         એમણે કહ્યું અમિત શાહએ કહ્યું કે ઉદ્વવ ઠાકરેએ બંધ રૂમમાં થયેલ વાત જાહેરમા કરવી જોઇતી ન હતી. આનો મતલબ છે કે સમજુતી થઇ હતી.

 

(10:48 pm IST)