Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કોકીલકંઠી-ભારતરત્નથી સન્માનિત લતા મંગેશકરની તબીયતમાં સુધારો

મુંબઈ : ગત દિવસોમાં મુંબઈની બ્રીચકેંડી હોસ્પિટલમાં દાખલ દેશની સ્વર કોકિલા અને ભારતરત્નથી સન્માનિત ગાયિકા લતા મંગેશકરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક સારી ખબર આવી છે લતા મંગેશકરની ટીમ તરફથી જાહેર નિવેદન મુજબ શુક્રવારે તેમની તબિયત સુધારા પર છે લતા મંગેશકર  સોમવારે રાતથી જ મુંબઈની બ્રીચકેંડી હોસ્પિટલમાં દાખલ છે

(12:00 am IST)