Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સબરીમાલા જનારી મહિલાઓને સુરક્ષા આપવામાં નહી આવેઃ કેરળના મંત્રી ટિપ્‍પણી

    કેરળના મંત્રી કડકમ પલ્લી સુરેદ્રનએ કહ્યું છે કે સબરીમાલા મંદિરે આવવાવાળી મહિલાઓને સુરક્ષા આપવામાં નહી આવે.

     ભૂમાતા બ્રિગેડ નેતા તૃપ્તિ દેસાઇએ સબરીમાલા આવવાની યોજના પર એમણે કહ્યું જે જવા માગે છે તે કોર્ટનો સંપર્ક કરે અને આદેશ મેળવે.

        સુપ્રીમ કોર્ટએ મોટી બેંચનો ફેંસલો આવવા સુધી મહિલાઓને સબરીમાલા જવાની અનુમતિ આપી છે.

(8:50 am IST)