Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આચારસંહિતા ભંગઃ યુપીના ઉપ મુખ્યમંત્રી મૌર્યની કોર્ટમાં શરણાગતિ

ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ ર્મૌર્ય એ શુક્રવારે આચારસંહિતા ભંગના ર મામલામાં સને.ર૦૦૮ ના દુર્ગા પુજા પંડાલ સમિતિ સાથે સંબંધિત કેસમાં પ્રયાગરાજની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી. કોર્ટે સુનાવણી બાદ મૌર્યને જામીન ઉપર છોડયા. મૌર્યના  જણાવ્યા મુજબ રાજનૈતિક વિરોધીઓએ એમના  વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરેલ છે.

(11:10 pm IST)