Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કોરોના હવે 'કોલ્ડસ્ટોરેજ'માં: ૨૪ કલાકમાં ૧૫,૯૮૧ કેસ નોંધાયા : ૧૬૬ દર્દીઓના મોત

નવી દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૮૧ કેસ નોંધાયા છે અને આ દરમ્યાન ૧૬૬ લોકોના મોત થયા છે : કુલ કેસ થયા છે ૩,૪૯,૫૩,૫૭૩ છે : હાલ એકટીવ કેસ ૨,૦૧,૬૩ર : ૩,૩૩,૯૯,૯૬૧ લોકો સાજા થયા છે : અત્યાર સુધીમાં ૪,૫૧,૯૮૦ના મોત થયા છે : ૯૭,૨૩,૭૭,૦૪૫ લોકોને વેકસીન અપાઇ ચુકી છેઃ ૨૪ કલાકમાં ૮,૩૬,૧૧૮ લોકોને રસી અપવામાં આવી છે.

(11:55 am IST)