Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

છત્તીસગઢના રાયપુર સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ: ૬ સીઆરપીએફ જવાનો ઘાયલ

 છત્તીસઢના રાયપુર સ્ટેશન પર ટ્રેનમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો છે.  ટ્રેન દ્વારા સીઆરપીએફ ના જવાનો જમ્મુ જઈ રહ્યા હતા.  આ દરમિયાન કારતૂસના બોક્સમાં રાખેલ વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો હતો જેમાં  વિસ્ફોટમાં ૬ જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(11:22 am IST)