Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આપાતકાલ દરમ્‍યાન અટકાયતમાં લેવાયેલ લોકોનું પેન્‍શન બંધ કરશે રાજસ્‍થાન સરકાર

        રાજસ્‍થાન સરકારએ આપાતકાલ દરમ્‍યાન અટકાયતમા લીધેલ લોકોને આપવામાં આવતું પેન્‍શન, ઉપચાર અને અન્‍ય ભથ્‍થા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

        સરકારએ કહ્યું કે આ નિર્ણયથી વાર્ષિક રૂ. ૪૦ કરોડની બચત થશે. પાછલી બીજેપી સરકારએ જુલાઇ-ર૦૧૮ માં પેન્‍શનની રકમ રૂ. ૧ર૦૦૦ થી વધારી ર૦૦૦૦ પ્રતિમાસ કરી દીધી હતી.

        સરકારએ કહ્યું અમે એને સ્‍વતંત્રતા સેનાની નથી માનતા.

(12:00 am IST)