Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વિદેશ રાજયમંત્રી એમ જે અકબરના માનહાની કેસમાં

મારી પાસે બચાવમાં ફકત સત્‍ય અને સત્‍ય જ છે : પત્રકાર પ્રિયા રમાણી

પત્રકાર પ્રિયા રમાણીએ પોતાના વિરૂદ્ધ વિદેશ રાજયમંત્રી એમ જે અકબર દ્વારા કરવામાં આવેલા અપરાધિક માનહાનીના કેસમાં કહ્યું છે કે  તે આ કેસ લડવા માટે તૈયાર છે. એમણે કહ્યું કે  એમની પાસે પોતાના બચાવમાં સત્‍ય અને ફકત સત્‍ય જ છે. પ્રિયાએ કહ્યેં કે અકબર આવી ધમકીઓ આપી મહિલાઓને ચુપ કરાવવા માંગે છે.

(10:09 am IST)