Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મારી પાસે બચાવમાં ફકત સત્‍ય અને સત્‍ય જ છે : વિદેશ રાજયમંત્રી એમ જે અકબરના માનહાની કેસમાં : પત્રકાર પ્રિયા રમાણી

પત્રકાર પ્રિયા રમાણીએ પોતાના વિરૂદ્ધ વિદેશ રાજયમંત્રી એમ જે અકબર દ્વારા કરવામાં આવેલા અપરાધિક માનહાનીના કેસમાં કહ્યું છે કે  તે આ કેસ લડવા માટે તૈયાર છે. એમણે કહ્યું કે  એમની પાસે પોતાના બચાવમાં સત્‍ય અને ફકત સત્‍ય જ છે. પ્રિયાએ કહ્યેં કે અકબર આવી ધમકીઓ આપી મહિલાઓને ચુપ કરાવવા માંગે છે.

(11:58 pm IST)