Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર AIIMSમાંથી ડિસ્ચાર્જ

ગોવામાં રાજનીતિની ઉથલપુથલ વચ્ચે આશરે એક મહિના સુધી દિલ્હીની એઈમ્સમાં ભરતી રહ્યાં પછી મુખ્યમંત્રી મનોહર પર્રિકર રવિવારે દિલ્હી પોતાના ગૃહ રાજ્યમાં પરત ફર્યાં હતાં.

  એઈમ્સના અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે તેમની હાલત ખરાબ હોવાના કારણે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં હતાં. થોડા સમય પછી હોસ્પિટલ પ્રશાસને તેને રજા આપવાનો નિર્ણય કર્યો હતો.

(12:00 am IST)