Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જરૂરત પડશે તો ઉતરપ્રદેશમાં લાગૂ કરશે એનઆરસીઃ સીએમ યોગી આદિત્યનાથ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આસામમાં રાષ્ટ્રીય  નાગરિક રજીસ્ટર ( એનઆરસી) લાગૂ કરવાની સરાહના કરતા કહ્યુ છે કે  જો જરુરત પડશે તો તે ઉતરપ્રદેશમાં આને લાગૂ કરશે.

એમણે કહ્યું આને લાગુ કરવું રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ હતુ. અને આનાથી ગેરકાનુની રીતે આવ્રજનને લીધે ગરીબોને થનારી સમસ્યાઓનો પણ અંત આવી જશે.

(11:54 pm IST)