Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સાઉદી અરબએ આપ્યો ભરોસો ભારતની આપૂર્તિ પર નહી પડે કોઇ અસરઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

                                                    

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ સોમવારના કહ્યૂં કે સાઉદી અરામકોએ તેલ સંયંત્રો પર કરેલા હુમલાથી ઉત્પાદન લગભગ અડધુ થયા પછી પણ ભરોસો આપેલ છે કે આનાથી ભારતની આપૂર્તિ પર કોઇ અસર નહી પડે.

તેલ કંપની સાઉદી અરામકોના અબકેક અને ખુરેશ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. 

(11:00 pm IST)