Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અટલ-અડવાણીની જોડી ખંડિત :65 વર્ષ જૂની અતૂટ મિત્રતા :પાર્ટીના પાયાના પથ્થર

 

નવી દિલ્હી :અટલ બિહારી વાજપેયીના નિધન સાથે અટલ-અડવાણીની જોડી ખંડિત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરો પૈકીના એક એવા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અટલજીના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. અડવાણી જણાવ્યું હતું કે દુઃખની ઘડીમાં મારી પાસે કોઇ શબ્દ નથી. અટલજી 65 વર્ષ સુધી મારા નજીકના મિત્ર રહ્યા.

(9:14 pm IST)