Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પાકિસ્તાન જેલમાંથી 25 સૌરાષ્ટ્રના સહિત 27 ભારતીય માછીમારો આઝાદ

આઝાદીના પર્વ દરમિયાન પાકિસ્તાન સરકાર ધ્વારા 27 ભારતયી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ માછીમારો 15મી ઓગસ્ટે વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. જેમાં ગીર-સોમનાથના 24, પોરબંદરના 1, નવસારીના 1 અને આંધ્રપદેશના 1 માછીમારનો સમાવેશ થાય છે. આ તમામ પંજાબથી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વતન પરત ફર્યા છે.

(1:47 pm IST)