Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કેરળ બાદ તમિલનાડુમાં પૂરનું જોખમ, કર્ણાટકમાં પણ એલર્ટ

સમગ્ર કેરળ હાલમાં પ્રકૃતિનો પ્રકોપ સહી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે મૃતકોની સંખ્યા હવે 67 સુધી પહોંચી ગઈ છે જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે તો વળી, મોટી સંખ્યામાં લોકો ગાયબ પણ છે. કેરળના કહેર બાદ હવે કર્ણાટક અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યુ છે.

(1:46 pm IST)