Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આંધ્રપ્રદેશઃ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના રપ૯૩ નવા કેસ નોંધાયાઃ ૪૦ દર્દીઓના મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના રપ૯૩ નવા કેસ નોંધાયા અને ૪૦ મોત થયા રાજયમાં હવે કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્‍યા ૩૮૦૪૪ છે.

(12:06 am IST)