Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રક્ષામંત્રી રાજનાથસિંહ ૧૭ જુલાઇના જશે લદાખઃ એલએસી અને એલઓસીની કરશે મુલકાત

દેશના  રક્ષા મંત્રી રાજનાથસિંહ લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર જવાના છે રક્ષામંત્રી બે દિવસની મુલાકાત પર જમ્મુ-કાશ્મીર અને લદાખ જશે જયાં પર તે એલએસી સાથે-સાથે એલઓસી પણ જશે.

(8:23 am IST)